Saturday, May 28, 2016

સમજણના સૂર

નમ્રતા એ નિર્બળતા નથી,
ગરીબી એ દીનતા નથી,
માલિકી એ મહત્તા નથી,
સફળતા એ સંપ્રાપ્તિ નથી
અને
ખાલી થઈ જવું એ ખોટ નથી….. – મકરન્દ દવે

0 comments:

Post a Comment