6:00 AM -
સુવિચાર
No comments
સુવિચાર
No comments
સુવિચાર
નકામી ચિંતાઓ છોડો ! ભગવાનના સેવક બનો, વિનય, ન્યાય અને ભક્તિભર્યું જીવન વિતાવો એમાં જ ગૌરવ છે. મનમાં અહંકાર હોય અને બહારથી વિનય બતાવવામાં આવે તો એ ઘણું જ ખરાબ છે. તેથી અહંકાર અને દંભ છોડો.