Monday, February 8, 2016

સુવિચાર

નકામી ચિંતાઓ છોડો ! ભગવાનના સેવક બનો, વિનય, ન્યાય અને ભક્તિભર્યું જીવન વિતાવો એમાં જ ગૌરવ છે. મનમાં અહંકાર હોય અને બહારથી વિનય બતાવવામાં આવે તો એ ઘણું જ ખરાબ છે. તેથી અહંકાર અને દંભ છોડો.

0 comments:

Post a Comment